14 Apr. Vadodara: આજે 14 એપ્રિલ નો દિવસ ભારતીય સેના, સિયાચીન વિજય દિવસ તરીકે ઉજવે છે.
પાકિસ્તાને ભારત ની સિયાચીન સરહદ પર પોતાનો પગદંડો જમાવી પોતાનો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં ઘણા પેંતરા કર્યા, પણ તે ફાવ્યું નહિ.ભારતીય સેનાએ સતર્કતા દેખાડી આજ થી ૩૭ વર્ષ પહેલા આજ ના જ દિવસે ખૂબ જ કઠિન ઓપરેશન મેઘદૂત અંતર્ગત સિયાચીન હિમનદી અને સિયાચીન વિસ્તાર પર કબજો લીધો હતો.આ સફળતાની યાદ માં દર વર્ષે ૧૩મી એપ્રિલના રોજ સિયાચીન માં આવેલ વોર મેમોરિયલ ઉપર ઓપરેશન મેઘદૂત માં શહીદ થયેલા જવાનોને આર્મીના જવાનો શ્રદ્ધાંજલિ આપે છે. આ વર્ષે બ્રિગેડિયર ગુરપાલસિંહ પણ આ સમયે ઉપસ્થિત હતા.
More Stories
Viral Video: बिकिनी पहन बस में चढ़ी महिला ने की अभद्रता की हदें पार, वीडियो हुआ वायरल
हाश..!! गुजरात के लोगों को भीषण गर्मी से राहत भरी खबर, तीन दिन तक तापमान 40 डिग्री से नीचे रहने की संभावना
Lok Sabha Elections 2024: मतदान केंद्रों में की गई मॉक पोल की कार्रवाई, जानें 21 राज्यों का हाल